અતુલ પ્રકાશન ની પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા PSE બુક 2024-25 આવૃતિ
આ બુકની ખાસિયતો :::::
આ બુક રાજય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટેની પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા માટે ઉપયોગી છે.
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
-
બુકની કિમત રૂ. 120
-
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
-
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 105
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
આ બુક નો ઓર્ડર તમે 9824348980 નં. પર 105 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.