નવનીત જનરલ નોલેજ પુસ્તક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ
Navneet gk book 2019 edition :
લેટેસ્ટ જૂન ૨૦૧૯ આવૃતિ
લેખક ::: એન.જી. રાવલ
પ્રકાશન ::: નવનીત પ્રકાશન
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી પરિક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને ગુજરાત નું ખ્યાતનામ પ્રકાશન નવનીત પ્રકાશન ની બનાવેલી બુક છે.
આ બુક તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી છે.
- બુકની કિમત રૂ. 265
- ડીસ્કાઉન્ટ રૂ. 15 (૬ %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 250
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 02849 255 781 (અંજની કુરીયર બોટાદ) નંબર પર સંપર્ક કરવો.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
નવનીત પ્રકાશન ની જનરલ નોલેજ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 250 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.