યુવા ઉપનિષદ ની ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક
Yuva Upanishad Sanskrutik varso book
સંપાદક: અજય પટેલ, સંજય પાઘડાળ
પ્રકાશન ::: યુવા ઉપનિષદ
આ બુકની ખાસિયતો :::::
ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એક પરિચય
Bharat ane Gujaratno Sanskrutik Varso Ek Parichay
- ભારતની સંસ્કૃતિ અને કળા
- ગુજરાતની સંસ્કૃતિ અને કળા
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પુસ્તકમાં ભારત અને ગુજરાતને લગતી તમામ સાંસકૃતિક બાબતોનો સમાવેશ થયેલ છે. જે ખુબજ ઉપયોગી પુસ્તક છે.રંગીન પુસ્તક તેમજ વિસ્તૃત માહિતીનો સમાવેશ
GPSC – UPSC માટે ઉપયોગી પુસ્તક - બુકની કિમત રૂ.400
- ડીસ્કાઉન્ટ રૂ. 40 ( 10 %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 360
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 360 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.