યુવા ઉપનીષદ પ્રકાશન ની ભારતનો વારસો બુક ૨૦૧૯
yuva Upanishad bharat varso book 2019
લેટેસ્ટ ઓગષ્ટ ૨૦૧૯ આવૃતિ
પ્રકાશન ::: યુવા ઉપનિષદ
આ બુકની ખાસિયતો :::::
આ બુક આવનારી તમામ ભરતી પરિક્ષાઓ માટે ઉપયોગી છે.
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
- બુકની કિમત રૂ. 270
- ડીસ્કાઉન્ટ રૂ. 27 ( 10 %)
- ઓનલાઇન ખરીદી પર ગુજરાત માં કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 243
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
બુક કુરીયર મારફત મોકલવામાં આવશે. અંજની કુરીયર નો સર્વીસ એરીયા હશે ત્યા સૂધી હોમ ડીલીવરી આપવામાં આવશે. દૂર ના વિસ્તાર માટે અંજની કુરીયર ઓફીસ પરથી બુક મેળવવાની રહેશે.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 243 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.